કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનો વધુ એક નવો પોઝીટીવ કેસ આવ્યો સામે


જે કચ્છ જિલ્લા ના અંજાર તાલુકા ના મેઘપર બોરીચી ના રહેવાશી છે
અને વધુ ચાર દર્દી કોરોનાને મ્હાત આપી
આજરોજ તા.૨૨/૦૬/૨૦૨૦ જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતેથી ૦૧બી.એસ.એફ. જવાનને, એલાયન્સ હોસ્પિટલ, મુન્દ્રા ખાતેથી ૦૧ દર્દીને તેમજ આરતી હોટેલ, ગાંધીધામ ખાતેથી ૦૨ દર્દીઓનેએમ કુલ્લ ૦૪ દર્દીઓને કોરોનાને મ્હાત આપી સાજા થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી.
૧) શ્રીમતિ અમરબાઇ દેવજીભાઈ કેરાઇ, ઉ.વ. ૫૬, સ્ત્રી, રામપર વેકરા, માંડવી
૨) શ્રી મહાવીર સિંઘ જાટ, ઉ.વ. ૫૩, પુરુષ, બી.એન. બી.એસ.એફ., ભુજ
૩) શ્રી અખિલેશસિંહ રાજપુત, ઉ.વ. ૪૨, પુરુષ, આરતી હોટેલ, ગાંધીધામ
૪) શ્રી રાહુલસિંહ રાજપુત, ઉ.વ. ૨૬, પુરુષ, આરતી હોટેલ, ગાંધીધામ
અત્યાર સુધી નોંધાયેલ પોઝીટીવ કેસો: ૧૧૫
અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો: ૯૦
અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો: ૬ +૧ (ગાયનેક કારણોસર )
એક્ટીવ પોઝીટીવ કેસો: ૧૮