નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામેં વીજળી ત્રાટકતા પવનચક્કીમાં આગ લાગતા ગ્રામજનોમાં ભયનો માહોલ

58dc217e-352d-40e5-93fc-59cb0f6e9e23

નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામેં  વહેલી સવારે અંદાજિત ચારથી પાંચ વાગ્યાના સમય દરમિયાન આકાશમાંથી વીજળી  ત્રાટકતા પવનચક્કી પર પડી …પાંખડા ઉપર આગ લાગતા નાશ ભાગ . પવનચક્કી માં  આગ લાગતા ગ્રામજનોમાં ભયનો માહોલ.  આવી પવન ચકીઓ વન્ય પ્રાણીઓ પક્ષીઓ ના મોત ના કારણ બાદ હવે આફત બની રહી છે