કચ્છમાં કોરોના કહેર થી વધુ 2 ના મોત

કોરોનાએ વધુ બે જીવ લીધા (૧) જયાબેન ઠકકર, ઉ.૬૦ ભારતનગર, ગાંધીધામ, (૨) જીવણભાઈ ગજરા, ઉ. ૬૩, દદામાપર, નલિયા
કુલ મૃત્યુ આંક વધીને ૧૭ અન્ય આંકડાકીય માહિતી કુલ દર્દીઓ વધીને ૩૩૨, હોસ્પિટલમાં દાખલ ૧૦૧, સાજા થયેલા ૨૧૪