રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૭૦મી પુણ્યતિથિ નિમિતે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરાયું.

જિલ્લા મથકે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે જયવીરસિંહ જાડેજા,શંકરભાઇ સચદે,રસિકભાઈ ઠક્કર,વિજયસિંહ જાડેજા,ભૈરવીબેન,દિનેશભાઇ સહિતનાઓએ આ પ્રસંગે જણાવ્યુ કે,આજે ૨૦મી સદીના મહામાનવની ૭૦મી પુણ્યતિથિ નિમિતે તેમણે દેશ,વિદેશમાં કરેલા લોકો પયોગી કામો,યુવાનોમાં મુકેલી વિચારધારા થી આજે દેશ ગર્વ અનુભવે છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, તેમણે બતાવેલા કાર્યો અહિંસા માર્ગે લડત ચલાવી પ્રમાણિક વિચારધારા, સ્વદેશીધારા,સાથે દરેક નાગરિકે પોતાની ફરજ ,હક્ક સમજી દેશનું ગૌરવ વધારવું જોઈએ.તેમજ લોકશાહીના મુલ્યો વધુ મજબુત બનાવવા કહ્યું હતું.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *