રાજુલા ,જાફરાબાદ ,ખાંભા, વિસ્તારના માર્ગો પર પડેલા ખાડા આઠ દિવસમાં પુરાશે: નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ.

આગામી આઠ દિવસમાં આપણી વિધાનસભાના રાજુલા, જાફરાબાદ, ખાંભા  ના R&B પંચાયત અને R&B સ્ટેટ અને NHAI ના તમામ રસ્તાઓમાં પડેલા ખાડાઓ તાત્કાલિક અસરથી પુરવામાં આવશે. એવી માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ પટેલ ના કાર્યાલય તરફથી અમોને ખાત્રી આપવામાં આવેલ છે.. ત્યારે ધારાસભ્ય અંબરીષ ડેર જણાવ્યું કે, હું આશા રાખું છું કે, સરકારશ્રી બોલેલું પાળી બતાવશે…

રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા..