કચ્છના અંતિમ રાજવી મહારાઓ શ્રી પ્રાગમલજી ત્રીજાનું થયું નિધન

  મહારાઓ પ્રાગમલજી ત્રીજાનું 85 વર્ષની વયે થયું નિધન લાંબા સમયે ની બીમારી બાદ સારવાર દરમિયાન થયું નિધન. ક્ચ્છભરમાં શોકનું મોજું ફરી વળ્યુંછે. કચ્છ ધણિયાણી માં આશાપુરા સાહેબ ની આત્માને શાન્તિ આપે એ જ પ્રાર્થના કચ્છ ના હિત ની સદૈવ ચિંતા કરતા આપણાં સૌ ના પરમ આદરણીય મહારાઓ શ્રી પ્રાગમલજી ત્રીજા (૮૫ વર્ષ) આપણી વચ્ચે નથી રહ્યા. તેમના અંતિમ દર્શન આજે બપોરે ૧૨ થી ૧ વચ્ચે રણજિતવિલાસ પેલેસ ખાતે રાખવામાં આવ્યા છે. જેમાં વર્તમાન સંજોગો ને આધીન સરકાર શ્રી ના નીયમો નું ચુસ્ત પણે પાલન કરવા સૌ ને આગ્રહભરી વિનંતી છે. રિપોર્ટ બાય : કારણ વાઘેલા