ભુજની ત્રણ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફાયરના સાધનો અને એનઓસી ન હોતા પાણી કનેક્શન કરાયા કટ



નગરપાલિકા ફાયરબ્રિગેડ ટીમ દ્વારા હોસ્પીટલમાં પાણીના કનેક્શન કપાયા રાજ્યમાં કેટલીય હોસ્પિટલોમાં ફાયરની ઘટના બાદ હજુ પણ નામદાર હાઇકોટ સરકાર શ્રી ની સુચના અન્યવે કોવીડ હોસ્પીટલ મા ફાયર ના સાધનો ન લગાવતા તથા એનઓસી ના લીધે હોસ્પીટલ ચીફ ઓફીસર – મનોજભાઈ સોલંકી તથા ફાયર ઓફિસર – અનીલ મારૂ ના માર્ગ-દર્શન હેઠળ ભુજ ની ૧. જીયા હોસ્પીટલ, ૨. ચંદ્રેશ ઠક્કર હોસ્પીટલ તથા ,૩. ન્યુલાઇફ કેર હોસ્પીટલ મા પાણીના કનેક્સન કાપવામાં આવ્યા. જેમાં સચીન પરમાર , દીલીય ચૈહાણ , અસલમ પરણી ,પશપાલસિંહ વાધેલા તથા વોટર સપ્લાય સ્ટાફ હાજર હતા. રિપોર્ટ બાય : કરણ વાઘેલા