નખત્રાણા તા. લક્ષ્મીપર સીમમાં અજાણ્યા આરોપીઓ પવનચક્કીના દરવાજા તોડી વાયરોની ચોરી કરી હતી.

તા ૩૦ /૦૬/૨૦૧૮ નો બનાવ .

નખત્રાણા તા. લક્ષ્મીપર નેત્રાં સીમમાં કોઈ અજાણ્યા આરોપીએ વિન્ડ વર્ડ ઈન્ડિયા લી. કંપનીની પવનચક્કી નં.૨૬૫ ના દરવાજા તોડી નુકશાન કરી તેમાથી અરથીંગ કોપર વાયર મીટર ૫૪ જેની કિં. રૂ. ૨૨, ૦૦૦ /-ચોરી કરી તેમજ તે જ જ્ગ્યાએ પવનચક્કી નં. ૨૬૮ ના દરવાજા તોડી નુકશાન કરી તેમાથી અરથીંગ કોપર વાયર મીટર ૫૦ જેની કિં. રૂ. ૨૦,૦૦૦ ની ચોરી કરી  ગુન્હો ધર્મેન્દ્રસિંહ ખેંગારજી સરવૈયા પોતાના ઉપરી અધિકારીને જાણ કર્યા બાદ  નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *