આજરોજ ગાંધીધામ મામલતદાર કચેરી મધ્યે કિશન ભરવાડની સરાજાહેર ગોળી મારી હત્યારાઓને કડક સજા કરી ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે મહેશ્વરી સમાજ સુધારક સંઘ દ્રારા આવેદન પત્ર આપવામાં આવ્યું