ભચાઉના ચોબારી ગામે આવેલ વાળી વિસ્તારમાં ૨ લોકો પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું

કચ્છમાં વીજળી પડતા બે ના મોત થવાથી અરેરાટી ફેલાઈ છે જાણવા મળતી વિગતો અનુસાર ભચાઉના ચોબારી ગામે આવેલ વાળી વિસ્તારમાં ૨ લોકો પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું છે ત્યારે મૃતકોના પરિવારજનો દ્વારા બંને મૃતદેહને ભચાઉ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે
