વરસાણાની કંપનીના ક્વાર્ટરમાં કોઈ અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું


ભચાઉના વરસાણા પાસે આવેલી સીપીએલ પ્લાયવુડ કંપનીના ક્વાર્ટરમાં રહેતા 22 વર્ષીય અનિલ લંકેશ્વર પાટરે ગત બપોરે પોતાના ક્વાર્ટરમાં જ કોઈ અગમ્ય કારણોસર પંખામાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધું હોવાની જાણ ભચાઉ સીએચસીના ડોક્ટરે પોલીસને જાણ કરતાં પીએસઆઇ વી.પી.આહિરે વધુ તપાસ હાથ ધરી છે.