આદિપુરમાં ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કરનાર વૃધ્ધનું મોત


આદિપુરના મણીનગર ઝંપડામાં રહેતા 60 વર્ષીય હરીભાઇ જખાભાઇ ચારણ સાંજે સાડા સાત વાગ્યાના સમયગાળામાં કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા રામબાગમાં સારવાર માટે લઇ જવાયા હતા બાદમાં ભુજ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી અમદાવાદ લઇ જતા સમયે રસ્તામાં તેમનું મોત થયું હતું. આ અંગે આદિપુર પીએસઆઇ એચ.એસ.તિવારી વધુ તપાસ ચલાવી રહ્યા છે.