તારીખ ૦૯/૧૦/૨૦૨૨ ના રવિવાર ના રોજ ભુજ તાલુકા ના કેરા ગામે પયગમ્બર સાહેબ નો જન્મદિવસ મુસ્લિમ સમાજ તરફથી જુલૂસ રેલી સ્વરૂપે કાઢી ને માનવામા આવ્યો.

આજ રોજ તારીખ ૦૯/૧૦/૨૦૨૨ ના રોજ કેરા મુસ્લિમ સમાજ તરફ થી પયગમ્બર સાહેબ નો જન્મદિવસ જુલૂસ કાઢી મનાવવામાં આવ્યું જેમાં કેરા ગામ ના ઉલ્માં તથા મુસ્લિમ સમાજ લોકો મોટી સંખ્યા માં જોડાણ હતા કેરા ગામ માં ઠેક ઠેકાણે સબિલ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને મુસ્લિમ સમાજ ની ચાય ની હોટલો પણ આજના દિવસે ફ્રી મૂકવામાં આવી હતી જેથી ગામ ના તમામ લોકો તેનો લાભ લઈ સકે અને જુલૂસ માં નાત શરીફ તથા દેશ ભક્તિ ના ગીત ગાઈ ને રેલી ને આગળ વધારી હતી.
ત્યાર પછી ગજોડ રોડ પર આવેલા મદ્રેસા માં મજલીસ નો પ્રોગ્રામ રાખવામાં આવેલ જેમાં મુસ્લિમ સમાજ ના આગેવાનો તથા ગામ સમાજ ના લોકો જોરાણા હતા.
