માંડવીમાં પણ મોરબી જેવા હાલ નાં થાય તે માટે સાવચેતી નાં પગલાં લેવાયા

માંડવીમાં પણ મોરબી જેવા હાલ નાં થાય તે માટે સાવચેતી નાં પગલાં લેવાયા
અંદાજે દોઢસો નિર્દોષો ને ભરખી જનારા મોરબી જૂલતા પુલ કાંડ નાં પગલે માંડવીના રૂકમાવતી નદી પર આવેલા 150 વર્ષ જૂના પુલ જર્જરિત પુલને બંધ કરવા નો આદેશ અપાયો