મુન્દ્રાના બારોઈ ગામમાં આવેલ બાપુનગરનો રહેવાસી એક યુવાન ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો
મુન્દ્રાના બારોઈ ગામમાં આવેલ બાપુનગરનો રહેવાસી અશોક ગોવિંદ સથવારા(ઉ.વ.18)ગત રાત્રિના અરસામાં મુન્દ્રા બારોઇથી શાડાઉ જતાં રોડ ઉપર આવેલ વડના ઝાડ ઉપર ટુ વ્હીલરના કલ્ચ વાયર વડે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યો. પોલીસ કાર્યવાહી શરૂ કરી આત્મહત્યા કે હત્યા પોલીસ કાર્યવાહી બાદ આવશે સાચી હકીકત