Breaking News

ભારતનું નવી આર્થિક રણનીતિ પર વિચારણા

 પશ્ચિમ એશિયામાં તાણ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને નવી ગતિ આપવાના આશય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમની આર્થિક...

માણસનાં કાબૂની બાર જશે એઆઈ !

copy image આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનાં ફાયદા કરતાં તેનાં ખતરા અને ભયસ્થાનોની ચર્ચા વધુ ગંભીર અને ચિંતાનો વિષય બનેલા છે. ત્યારે એઆઈની...

અદાણી તેમજ વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોની ફળદ્રુપ તેમજ બાગાયતી જમીનોમાં હેવી વીજ લાઈનો ના નાખવા બાબતે કલેકટરને આવેદન પત્ર પાઠવાયું

અદાણી તેમજ વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોની ફળદ્રુપ તેમજ બાગાયતી જમીનોમાં હેવી વીજ લાઈનો ના નાખવા બાબતે કલેકટરને આવેદન પત્ર પાઠવાયું...

કચ્છ કલેક્ટરશ્રી એ કર્યું વાંકી ગામમાં આધુનિક ગૌશાળા અને ‘અદાણી વન’નું લોકાર્પણ

કચ્છને હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવાના સંકલ્પને વધુ બળ અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તાલુકાના વાંકી ગામમાં આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ ગૌશાળાનું...

અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ

દર્દીઓની સુખાકારી અને સરકારી આરોગ્ય સુવિધાઓના સુદ્રઢિકરણને લઈને કચ્છના અંજાર ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી...

કચ્છ જિલ્લામાં તા. ૦૮ થી ૧૪ જૂન દરમિયાન “સ્વચ્છતા સપ્તાહ” અભિયાનનું આયોજન દરમિયાન

માહિતી બ્યૂરો, ભુજ: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ આગામી તા. ૦૮ જૂન થી...

સિનુગ્રા ગામે સરકારી જમીન પરથી રૂ.16.77 લાખથી વધુ કિંમતનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

અંજાર તાલુકાના સિનુગ્રાના સર્વે નંબર ૧૫૫/પૈકી ૧૫ વાળી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દુર કરવા બાબત.

મે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ મીટીંગમાં મળેલ સુચના મુજબ પોલીસ વિભાગ તરફથી આપવામાં આવેલ યાદી મુજબના અસમાજિક પ્રવૃતિ કરતાં ઈસમોની...

આઈ.ટી.આઈ રાપર ખાતે પ્રવેશસત્ર -૨૦૨૬ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તા. ૨૩/૦૬/૨૦૨૬

ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપરના આચાર્યશ્રીની અખબાર યાદી જણાવે છે કે, રોજગારી અને સ્વ રોજગારીની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવતી આઈ.ટી.આઈ રાપર...

પર્યાવરણ દિન’ની ઉત્સાહભેર ઉજવણી: વિદ્યાર્થીઓ અને સ્ટાફે લીધાપર્યાવરણ સંરક્ષણના સંકલ્પ

વિભાગીય સંશોધન કેન્દ્ર અને કૃષિ મહાવિદ્યાલય, ભચાઉ દ્વારા ૫ જૂનના રોજ 'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન...