Breaking News

મુંદરાના બારોઈ ગ્રામ પંચાયત દ્વારા રૂ.૧૦ લાખના ખર્ચે ગટર લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

મુંદરાના બારોઈ ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મુંદરાના બારોઈમાં આવેલ હર્ષાનગર બાપા સીતારામ સોસાયટી...

પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ ની ગુજરાત સરકારે જાહેર રજા કરી જે બદલ મહેશ્વરી સમાજ વતી મયુરભાઈ મહેશ્વરીએ કચ્છ કેર tv ન્યૂઝ નો આભાર વ્યક્ત કર્યો.

મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિની મહેશ્વરી સમાજ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર...

કેમ્પએરિયા વિસ્તારમાં અગાઉ થયેલ મધ્યે ખુનકેસમાં બે શખ્સોની થઈ ધરપકડ.

કેમ્પએરિયા વિસ્તારમાં થયેલા થોડાક સમય અગાઉ થયેલ મધ્યે ખુનકેસમાં વધુ ૨ આરોપીઓની ભુજ બી ડિવિઝન પોલીસના સબ ઈન્સ્પેકટર શ્રી આલ...

બે વાર પોલીસ પર જીવલેણ હુમલો કરનાર કુખ્યાત અપરાધીને પકડવા માટે પોલીસે જંગલમાં ઘેરા નાખ્યા ,વિવિધ ટીમ બનાવી પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઇ.

કુખ્યાત અપરાધી કાસમ નોતિયાર દ્વારા બે વાર પોલીસ પર જીવલેણ હુમલો કરીને એએસઆઈ સહિત બેને ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ માનકુવા...

ભુજના ધારાસભ્ય દ્વારા હમીરસર બ્યુટિફિકેશનની વાતો કરાય છે. ત્યારે દેશલસર તળાવ સાથે ઓરમાયું વર્તન કેમ તેવા આક્ષેપ.

હમીરસરને બ્યુટીકેશન જાળવણી હરવા-ફરવા લાયક,સ્વચ્છ પાણી ભરાયેલું રહે,ખોદકામ પ્રવૃતિ કરાઇ છે તો ભુજના બીજા હદયસમાં દેશલસર તળાવ સામે ઓરમાયું વર્તન...

ભુજ શહેરમાં નાગરિક પુરવઠા નિગમ અને ગેરકાયદે ભાડે રાખવામા આવેલ ગોડાઉન માલિક સાથે સાંઠગાંઠ રચી અને ગરીબોનું અનાજ બારોબાર વેંચી મારવાનું કૌભાંડ આવ્યું સામે.

ભુજ શહેરમાં નાગરિક પુરવઠા નિગમ અને ગેરકાયદે ભાડે રાખવામા આવેલા ગોડાઉન માલિક સાથે સાંઠગાંઠ રચી ગરીબોને આપવાનું થતું અનાજ બારોબાર...

ભુજ શહેરમાં દાદા-દાદી પાર્ક પાસે આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર ફક્ત ૨ ઓક્ટોમ્બર અને ૩૦મી જાન્યુઆરી નિમિતે જ તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવે છે.

૩૦મી જાન્યુઆરીના ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે ભુજ શહેરમાં દાદા-દાદી પાર્ક પાસે આઝાદી પછી તુરંત મુકાયેલી મહાત્મા...

ભુજ નગરપાલિકા મધ્યે ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને સામાજીક કાર્ય અંતર્ગત સામાજીક સ્વૈચ્છિક સંસ્થાઓના વડા સાથે મિટિંગ યોજવામાં આવી.

ભુજ નગરપાલિકા મધ્યે ચીફ ઓફિસર નિતિન સાંગવાન ના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ,શ્રમદાન,સફાઈ,સ્વ્ચ્છતા અંતર્ગત નગરમાં કામ કરતી સામાજીક સ્વચ્છૈકી સંસ્થાઓ જેવી કે...

ગાંધી નિવાર્ણ દિન નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે ભીમરાવ પાઠશાળા ભુજ દ્વારા ગાંધી વિચારધારા પરીક્ષા સહિત અન્ય કાર્યક્રમો યોજાયા.

ભુજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી નિર્વાણ દિન નિમિતે ભીમરાવ પાઠશાળા-ભુજ  દ્વારા ગાંધી વિચારધારા પરીક્ષા-૨૦૧૮,પ્રતિમાના હારારોપણ અન્ય કાર્યક્રમો...

ભુજ શહેરના જિલ્લા પંચાયત સમિતિ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ વિકાસ એજન્સી અને ટાટા ટ્રસ્ટ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

ભુજ શહેરના જિલ્લા પંચાયત સમિતિ ખંડ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ટાટા ટ્રસ્ટ આયોજીત ખુલ્લામાં...