Breaking News

રાજયોને કહ્યું 1 ડિસેમ્બર કે તેના પહેલા મેડીકલ કોલેજો ખોલવાની તૈયારી કરે કેન્દ્રનો નિર્દેશ.

કોરોનાના દિવસે દિવસે વધતા જતા કેસોને લઈને અનેક રાજયો સ્કુલ-કોલેજો બંધ રાખવાના નિર્ણય લઈ રહ્યા છે. તે દરમિયાન કેન્દ્ર સરકારે...

જલારામ બાપાની 221મી જન્મ જયંતી નિમિત્તે રાપરમાં જલારામ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયું હતું.

પૂજ્ય સંત શિરોમણિ જલારામ બાપાની 221મી જન્મ જયંતી નિમિત્તે જલારામ ગ્રુપ દ્વારા રાપર રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરેથી ધાબળા (બ્લેન્કેટ) તેમજ...

સોશીયલ એપ ફેસબુકના માધ્યમથી માધાપરના યુવાન સાથે 23.76 લાખની છેતરપીંડી.

સોશીયલ એપ ફેસબુકના માધ્યમ વડે મિત્ર બનાવી 40,000/- લંડનના ડોલર આપવા તથા તેને ભારતીય નાણામાં ફેરવવા અને તેનો વીમો કરાવવા...

મધરાત્રે તમિલનાડુમાં વિનાશક વાવાઝોડું નિવાર કાંઠા પર ત્રાટકવાની ભીતિ : 16 જિલ્લાઓમાં રજા જાહેર

મિલનાડુમાં વિનાશક વાવાઝોડું નિવાર રાત્રે 2 વાગે કાંઠા પર ત્રાટકવાની દહેશત હતી. બંગાળની ખાડીમાં સર્જાયેલ નિવાર વાવાઝોડું બુધવારે રાત્રે 9...

અંજારમાં પશ્ચિમ કચ્છના પોલીસ કર્મીની ઘાતકી હત્યા નીપજાવાઈ

અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં રહેતા અને પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સાંજના અરસામાં વિજયનગરમાં ભાડે આપેલા મકાને આંટો...