Breaking News

છબીલ પટેલના ફાર્મ હાઉસે થી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે

  હાલના બહુ ચર્ચિત હત્યા કેશ જેમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય એવા જયંતિ ભાનુશાલીની ૮ જાન્યુઆરીના રોજ  તે ભુજથી સયાજીનગરી ટ્રેન...

મુન્દ્રાના બારોઈ ગામમાં આવેલ બાપુનગરનો રહેવાસી એક યુવાન ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો

મુન્દ્રાના બારોઈ ગામમાં આવેલ બાપુનગરનો રહેવાસી અશોક ગોવિંદ સથવારા(ઉ.વ.18)ગત રાત્રિના અરસામાં મુન્દ્રા બારોઇથી શાડાઉ જતાં રોડ ઉપર આવેલ વડના ઝાડ...

પૂર્વ કચ્છના અંજાર શહેર તેમજ અંજાર શહેરના આસપાસના ગામડાઓ માં કમોસમી વરસાદના ભારે જાપ્ટા પડ્યા હતા.

પૂર્વ કચ્છના અંજાર શહેર તેમજ અંજાર શહેરના આસપાસના ગામડાઓ માં કમોસમી વરસાદના ભારે જાપ્ટા પડ્યા હતા.

ભુજ મધ્યે કોર્ટ સર્કલ પાસે ધોળા દિવસે મહિલા સાથે છેડતીનો બનાવ આવ્યો સામે

એક મહિલા જે ભુજ સ્વામીનારાયણ મંદિરથી દર્શન કરીને જયુબેલી તરફ જઈ રહી હતી તે સમયે મંદિરથી એક વ્યક્તિ તેમનો પીછો...

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના હત્યા કેશમાં થયો ખુલાશો જાણો સમગ્ર બાબત

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના હત્યા કેશમાં થયો ખુલાશો જાણવા મળતી વિગત અનુસાર  સોમવારે મધરાત્રે ભૂજ-બાંદ્રા સયાજીનગરી ટ્રેનના ફર્સ્ટ ACમાં...

અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે.

  અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી...