Breaking News

ઈડર તાલુકાના જુના પાતળીયા ગામે મકાનમાં આગ લાગતાં ખેડૂતોને નુકશાન

અચાનક શોર્ટસર્કિટથી થઈ લાગી હતી આગ આગ લાગવાથી પશુઓને ઘાસચારો બળીને ખાખ ઘર ઘરની ઘરવખરી બળીને ખાખ ગામનો સરપંચ અને...

મોટાં જળાશયો હજી માત્ર ૨૫ ટકા જેટલા જ ભરાયાં

ગયા સપ્તાહે શહેરમાં ભારે વરસાદ આવ્યો હોવા છતાં તળાવોમાં પાણીના સંગ્રહનું પ્રમાણ આઠ ટકાથી વધીને માત્ર ૨૫.૮૦ ટકા જ થયું...

જ્વાળામુખી પર વીજળીના એક સાથે ૫૦ કડાકા

મેક્સિકોના કોલિમા શહેરના અત્યંત સક્રિય જ્વાળામુખી વૉલ્કેનો કોલિમા પર પાંચ મિનિટમાં ૫૦થી વધુ વીજળીના કડાકા થયા હતા. એ રાતને 'નાઇટ...

ર૪ કલાકમાં ૩ર૬૯પ કેસ આવ્યા બહાર: ૬૦૬ નાં મોત

નવી દિલ્હી: કોરોનાનો કહેર વધી રહયો છે. છેલ્લા ર૪ કલાકમાં ૩ર૬૯પ નવા કેસ સામે આવ્યા છે. અને ૬૦૬ લોકોના મોત...

કઠલાલના જીતપુરામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ અને ઉકાળાનું વિતરણ

કઠલાલ ના જીતપુરા ગામે સ્વામિ વિવેકાનંદ મહીલા કેન્દ્ર દ્વારા વૃક્ષા રોપણ તેમજ ઉકાળા નું  ઘર ઘર જઇ વિતરણ કરવામાં આવ્યું...

કોરોના પોઝીટીવ ૬ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

            સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગરના વતની પ્રિતેશભાઈ, નિર્મળાબેન,...

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામે એક મહિલા ને કોરોના પોઝિટિવ આવતા પ્રથમ કેસ નોંધાયો

હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના્ મહામારી ચાલી રહી છે ત્યારે જિલ્લા સ્તરે થી લઈને તાલુકા સ્તર સુધી કોરોના પહોંચી ગયો...

બાબરાના ચમારડી ગામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

બાબરા ના ચમારડી ગામે ગઇકાલે એક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને ધ્યાનમાં લઇ આયુષ્ય મંત્રાલય ભારત સરકાર ની ગાઈડલાઈન...

100 વખત લોકોને રક્તદાન કરી જીવતદાન આપનાર યુવકનું મૃત્યુ

થરાદમાં શ્રીમાળી બ્રાહ્મણ સમાજના બે આશાસ્પદ યુવકોનાં બે દિવસમાં અચાનક અવસાન થતાં સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. જેમાં...