Breaking News

પાલીતાણા તાલુકા ના ખાખરીયા ગામ મા સુરતથી આવેલા લોકો ને 14 દિવસ માટે હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા.

પાલીતાણા તાલુકા ના ખાખરીયા ગામ મા સુરતથી આવેલ લોકો ને covid-19 ની ટીમ mphw એ.એમ.ડોડીયા Asha fecilater હર્ષાબેન આ.વા.વર્કર ફાલ્ગુનીબેન,અલ્પઆબેન,હંસાબેન...

ભાવનગર જિલ્લાના ૬ થી ૭૦ વર્ષની ઉમરના ૧૭ કોરોનાગ્રસ્ત દર્દીઓને ડિસ્ચાર્જ કરાય

જિલ્લામાં નોંધાયેલા ૧૦૨ કેસોની સામે હાલ ૩૦ દર્દીઓ સારવાર હેઠળઅત્યાર સુધીમાં કુલ ૬૫ દર્દીઓને રજા અપાઈ ગત તા.૪ મે ના...

આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી

સરકારની ગાઈડલાઈન મુજબ સુરતથી વતન પરત ફરેલા શ્રમિકોની ગામમાં પ્રવેશતા પહેલા તમામ હેલ્થ ચકાસણી કરવી જરૂરી હોય છે. ત્યારે બે...

ગાંધીધામ-કંડલા હાઈવે પર શ્રમિકોનો હોબાળો : પોલીસ પર પથ્થરમારો

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં શ્રમીકોએ હોબાળો કરીને રસ્તા પર ચક્કાજામ કરતા દોડાધામ મચી જવા પામી હતી. ઘટનાને લઈને પોલીસ બંદોબસ્ત ખડકી...

ભુજ કચ્છ મુન્દ્રા તાલુકા માં યુવાન અને પરિણીતાએ ઝેરી દવા પીધી

મુન્દ્રા. બારોઇ રોડ પર રહેતા યુવાને અજાણતા ઝેરી દવા ગટગટાવી હતી. તો, મોટા કપાયામાં પરણિતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી...

રોહિંગ્યા શરણાર્થી શિબિરોમાં વિનાશક આગ, 330 ટેન્ટ બળીને રાખ, 10 ઘવાયાસિલિન્ડરની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું,

દક્ષિણ બાંગ્લાદેશના રોહિંગ્યા કેમ્પ્સમાં ભીષણ આગ લાગતા 330 જેટલી રાહત શિબિરો બળીને રાખ થઈ ગઈ હતી અને 10થી પણ વધારે...

નલિયા પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરવા માં આવ્યું

નલિયા. સ્વાધ્યાય પરિવાર દ્વારા કોરોના મહામારીથી રક્ષણ મેળવવાના આગમચેતી પગલાં રૂપે નલિયા પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.

ધાણેટી નજીક ભુજ ભચાઉ ધોરી માર્ગ પર કરછ RTO ની જીપનો અકસ્માત થયો હતો જેમાં ડ્રાઈવરનું ઘટના સ્થળે મૂત્યુ નીપજયુ હતું

કોરોના જેવી મહામારી ને કારણે બધા ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે ત્યારે નાનો વર્ગ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે આવો મળીએ આ વર્ગના લોકોને