Breaking News

પાલીતાણા માં સર માનસિંહજી હોસ્પિટલ પાલીતાણા ખાતે આજ રોજ નર્સિંસ ડે ની ઉજવણી કરવામાં આવેલ….

12 મેં ઇન્ટરનેશનલ નર્સિંસ ડે તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છેં, પણ હાલ માં કોરોના મહામારી અંતર્ગત હાલ ટ્રેન્ડ નર્સિંસ...

રાજયમાં ઠંડા પીણા, આઇસક્રીમ સહિતના વેચાણને મળી મંજૂરી

રાજયમાં ગરમીમાં રાહત માટે લોકો આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વધારે પસંદ કરતા હોય છે. પરતું સરકાર દ્વારા થોડાક દિવસો પહેલા તમામ...

અફઘાનિસ્તાન નંગરહારમાં વિસ્ફોટમાં 40 લોકોના મોત, પોલીસ અધિકારીના જનાજામાં આત્મઘાતી હુમલો

કાબુલ. અફઘાનિસ્તાનના નંગરહાર વિસ્તારમાં મંગળવારે બોમ્બ વિસ્ફોટમાં 40 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલથયાછે.આવિસ્ફોટનંગરહારરાજ્યમાં પોલીસ અધિકારી હાજી શેખઈકરામનાજનાજાદરમિયાનથયોહતો. રાજ્યપાલ...

ગુરૂવારથી રાજકોટમાં ઉદ્યોગો ધમધમશે ઉઠશે

પોણા બે મહિનાના લોકડાઉન બાદ આખરે સરકારની મંજુરીઃ ઉદ્યોગકારે કલેકટરની મંજુરી લેવી પડશે : શહેરી ક્ષેત્રમાં ક્રમશઃ જનજીવન થાળે પાડવા...

અબોલ જીવો ની સેવા કરવી એજ સાચો ધર્મ ત્યારે લોકડાઉનના સમય માં ભુજના કબુતરખાના માં રોજની 1 મણ ચણ નાખવા માં આવે છે

શ્રી વેલજી મતિયા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ લોકોને 700 રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું

લોકડાઉન ના સમય માં ઘણા સમય થી હોટેલ બંધ હોવા થી દરેક લોકો શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તે હેતુસર સ્વીગી કંપની ની ટીમ જામનગર થી ભુજ આવી

કોરોના સામે લડવા આયુર્વેદ નો થયો ઉપયોગ ચમચી સૂંઠ નો પાવડર પ્રાણઘાતક કોરોના થી બચાવી શકે છે તેવો દાવો

કોરોના નો ફફડાટ સુરેન્દ્રનગર ના એક ગામ 2 પોઝીટીવ કેસ આવતા આખું ગામ ખાલી થઈ ગયું