Breaking News

ભુજ માધાપર હાઇવે પર અકસ્માત ; ટ્રેલર ચાલક કેબિનમાં ફસાઇ ગયો..!

ભુજ તાલુકાના માધાપર હાઇવે પર આજે વહેલી સવારે ટેલર અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેલરમાં ભારે નુકસાન થયું...

અબડાસાના નલિયા ખાતે અબડાસા તાલુકા યુથ કોંગ્રેસની કારોબારી મીટિંગનું આયોજન કરાયું

અબડાસા તાલુકાના નલિયા ખાતે અબડાસા તાલુકા યુથ કોંગ્રેસની કારોબારી મીટિંગનું આયોજન ઉત્સાહપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું. મીટિંગમાં તાલુકાના વિવિધ ગામો...

ભુજમાં ટુ વ્હીલરમાં શરાબની 90 બોટલ લઈ જનાર ઈશમને પોલીસે રંગે હાથ ઝડપ્યો

copy image ભુજના આરટીઓ રિલેકેશન નજીક ટુ વ્હીલરમાં દારૂ લઈ ઈશમને પોલીસે શરાબની 90 બોટલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે : વાવ-થરાદ ખાતેથી રાજ્યને રૂા.19,806.9 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે તેઓ વાવ-થરાદ ખાતેથી રાજ્યને રૂા.19,806.9 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. વધુમાં...

દહીંસરામાં ગૌ હત્યા કેસને લઈને તણાવજનક પરિસ્થિતિ : હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભુજ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

ભુજ તાલુકાના દહીંસરા ગામમાં ગૌ હત્યા કેસને લઈને તણાવજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. આ મુદ્દે હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો...

સરહદ પર આવેલા વેડહાર મોટી મધ્યે શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગભેર ઉજવાયો

નખત્રાણા તાલુકાના સરહદ પર હિન્દુ વસ્તી ધરાવતા એક માત્ર વેડહાર મોટી ગામે શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગભેર...

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર અને નગર દ્વારા રાણી અબક્કાની 500મી જન્મજયંતિ નિમિત્તે માતૃશક્તિ વંદના અને કુંવારિકા પૂજન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, અંજાર તાલુકા અને નગર દ્વારા રાણી અબક્કા ની 500મી જન્મજયંતિ નિમિત્તે“માતૃશક્તિ વંદના કાર્યક્રમ” તથા “કુંવારિકા પૂજન કાર્યક્રમ”નું...

બાગાયત ખાતા ની સહાય યોજનાઓ નો લાભ લેવા I-khedut Portal અરજીઓ કરવા માટે ખૂલ્લુ મુકવા બાબત

આથી કચ્છ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને જણાવવાનું કે, આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતા દ્વારા ચાવતી યોજનાઓ માટે ૧). આંબા,...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે જીલ્લા ભાજપ દ્વારા પ્રવાસ વ્યાયામ શરૂ

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની હાજરીમાં અબડાસા અને લખપત તાલુકામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા ગુજરાતમાં સ્થાનિક...

નાણાંકીય વર્ષના અંતે સરકારી કામકાજ માટે ટ્રેઝરી કચેરીઓ અને બેંકો ખુલ્લી રહેશે :  કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલનો મહત્વપૂર્ણ આદેશ

 નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ પૂર્ણ થઈ રહ્યું હોવાથી, ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન સરકારની ગ્રાન્ટમાંથી ટ્રેઝરી કચેરી દ્વારા અમુક ચૂકવણીઓ કરવાનું જરૂરી બને...