એગ્રોસીલ ફાઉન્ડેશન, એગ્રોસીલ કંપની તથા ડૉ. દેવાનંદ (ગાયનેકોલોજિસ્ટ)ના સહયોગથી ભુજ માનસિક હોસ્પિટલ ખાતે ઇન્ડોરપ્લાન્ટેશન અને વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા વાતાવરણના નિર્માણના ઉદ્દેશ્ય સાથે એગ્રોસીલ ફાઉન્ડેશન, એગ્રોસીલ કંપની તથા ડૉ. દેવાનંદ (ગાયનેકોલોજિસ્ટ)ના સહયોગથી ભુજ માનસિક હોસ્પિટલ...