હાજીપીરના મેળામાં પદયાત્રીઓને અડચણ ઊભી ના થાય તે માટે ભારે વાહનોની અવર-જવર પ્રતિબંધિત કરાઈ
આગામી તા.૨૬/૦૪/૨૦૨૫થી તા.૨૮/૦૪/૨૦૨૫ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો (ઉર્ષ) તથા આમારા ગામ નજીક કરોલપીરનો મેળો (ઉર્ષ) યોજાનારો છે. આ મેળા...
આગામી તા.૨૬/૦૪/૨૦૨૫થી તા.૨૮/૦૪/૨૦૨૫ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો (ઉર્ષ) તથા આમારા ગામ નજીક કરોલપીરનો મેળો (ઉર્ષ) યોજાનારો છે. આ મેળા...
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા અમદાવાદ રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે CA મેમ્બર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ CA મેમ્બર્સ મીટમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં, તેમજ ICAI પ્રમુખ શ્રી ચરણજોતસિંહ નંદા, ઉપપ્રમુખ શ્રી પ્રસન્ના કુમાર ડી, ICAI ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અનિકેત તલાટી, ICAIના CCM શ્રી પુરુષોત્તમ ખંડેલવાલ, અમદાવાદ બ્રાંચના ચેરમેન શ્રી નીરવ અગ્રવાલ, સેક્રેટરી સમીર ચૌધરી તથા રાષ્ટ્રીય સ્તરના પદાધિકારીઓ, ટીમ અમદાવાદ બ્રાન્ચના સભ્યો, ભૂતપૂર્વ પદાધિકારીઓ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 'ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા'ની મેમ્બર્સ મીટમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતને ભારતનું નાણાકીય પાટનગર બનાવવાની દ્રષ્ટિ છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ સપનાને સાકાર કરવાના મુખ્ય શિલ્પકાર બનશે. તેમણે ઉમેર્યું...
• ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી• વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ....
ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાં આવેલા વેરહાઉસમાં આગ ભભૂકી ઉઠતાં કરોડોનો માલ બળીને ભશ્મ થયો હોવાનો મામલો સપાટી પર આવ્યો છે....
લખપત તાલુકાના છેવાડે અમીયા ગામથી અંદાજિત ત્રણેક કિલોમીટરના અંતરે ડુંગર ની ટેકરી પર આવેલ સંત પૂજ્ય ઉગમસિંહ ભાટી મૂર્તિ પ્રતિષ્ઠાનો...
copy image ભુજ-ભચાઉના ધોરીમાર્ગ પરના કનૈયાબેથી આગળના બે પેટ્રોલ પંપમાંથી રૂા. 1.25 લાખની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ...
copy image અંજારમાં ધોળા દિવસે બે બંધ મકાનોમાંથી 66 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે...
copy image ભચાઉમાંથી જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓની પોલીસે અટક કરી હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે ‘HCG આસ્થા’ કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે HCG...
copy image ચેક પરત ફરવાના કેસમાં નખત્રાણાના આરોપી શખ્સને કોર્ટે એક વર્ષની કેદ તથા ત્રણ લાખ ફરિયાદીને વળતર ચૂકવવા અને...