Breaking News

ભુજના બળદિયામાંથી ગંજીપાના વડે જુગાર રમતી ચાર મહિલા સહિત છ ખેલીઓની અટક

copy image ભુજના બળદિયામાંથી ગંજીપાના વડે જુગાર રમતી ચાર મહિલા સહિત છ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી...

ભુજમાંથી સાત મહિલા સહિત નવ જુગારીઓને પોલીસે દબોચ્યા

copy image ભુજમાંથી સાત મહિલા સહિત નવ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એ-ડિવિઝન...

પ્લોટમાં કમાવી દેવાની લાલચ આપી રૂા, 31.08 ની ઠગાઈ આંચરનાર ઈશમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image પ્લોટમાં કમાવી દેવાની લાલચ આપી રૂા, 31.08 ની ઠગાઈ આંચરનાર ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે...

વચગાળાના જામીનના છેલ્લા દોઢેક વર્ષથી ફરાર કેદીને કોઠારા પોલીસે દબોચ્યો

copy image વચગાળાના જામીનના છેલ્લા દોઢેક વર્ષથી ફરાર કેદીને કોઠારા પોલીસે દબોચી લીધો છે. આ મામલે સૂત્રોનું કહેવું છે. એન.ડી.પી.એસ....

ગોધરા ગામથી ડોણ ગામ તરફ જતા માર્ગેથી ગેરકાયદે રેતી ભરેલ ટ્રેક્ટર કરાયું કબ્જે

copy image માંડવી પોલીસ વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન  ગોધરા ગામથી ડોણ ગામ તરફ જતા ટ્રેક્ટરને અટકાવી તપાસ...

 ગાંધીધામમાં પોતાના ઘરની બહાર બેઠેલ યુવાન પર છરી વડે કરાયો હુમલો : ત્રણ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image   ગાંધીધામમાં એક યુવાન પર છરી વડે હુમલો કરી દેવામાં આવતા ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ...

છેલ્લા ૩૭ દિવસ થી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ – ૩ જયુબિલી ગ્રાઉન્ડ ભુજ મધ્યે રમાઇ રહી છે

આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી ડે - નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ભાસ કરાવતી લોકપ્રિય રમત છેલ્લા ૩૭ દિવસ થી કચ્છ લોકસભા પરિવાર...

રાપર વિધાનસભા કોંગ્રેસ પરીવાર દ્વારા ભારત બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની ૧૩૪ મી જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધા સુમન અર્પણ કરાયા

      રાપર વિધાનસભા વિસ્તારના રાપર શહેર મધ્યે આવેલ કોર્ટ રોડ પાસે આજ રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ ન્યાયમંત્રી ભારતીય બંધારણના પિતામહ...

11 માસ આગાઉ ભુજમાં બનેલ હત્યાના પ્રકરણમાં આરોપી નિર્દોષ જાહેર

copy image  સૂત્રો જણાવી રહ્યા છે 11 માસ આગાઉ ભુજમાં બનેલ હત્યાના પ્રકરણમાં આરોપી શખ્સને નિર્દોષ જારી કરતો હુકમ કોર્ટે...

શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં શ્રી નાગરવેલ હનુમાનદાદાની11000 દિવડાની મહાઆરતી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ...