ચેન્નઈ ખાતેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પ્રસારભારતીના 12 એફએમની ક્ષમતા વધારી શુભારંભ કરાયો
આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચેન્નઈ ખાતેથી દેશમાં પ્રસારભારતીના 12 એફએમની ક્ષમતા વધારી તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ભુજ...