India

ચેન્નઈ ખાતેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પ્રસારભારતીના 12 એફએમની ક્ષમતા વધારી શુભારંભ કરાયો

આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચેન્નઈ ખાતેથી દેશમાં પ્રસારભારતીના 12 એફએમની ક્ષમતા વધારી તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ભુજ...

અયોધ્યામાં 108 ફૂટ લાંબી અગરબત્તી પ્રજ્લવિત કરાઈ

copy image આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ  યોજાવાનો છે ત્યારે અયોધ્યાના આંતર રાજ્ય બસ સ્ટેન્ડ પાસે 108 ફૂટ...

આયોધ્યામાં યોજાનાર ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનથી રામનગરી અયોધ્યામાં 5 લાખ લાડુ મોકલાવવામાં આવશે

copy image આગામી 22 જાન્યુયારીના આયોધ્યામાં યોજાનાર ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનથી રામનગરી અયોધ્યામાં 5 લાખ...

આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના VIP દર્શન કરાવવાના બહાને થઈ રહ્યા છે સાયબર ફ્રોડ

copy image આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ધઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે રામ મંદિરના નામે સાયબર ફ્રોડ શરૂ થઈ...

આગામી 22 જાન્યુઆરીના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે

copy image આગામી 22 જાન્યુયારીના દિવસે 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, 30...

અમદાવાદ એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટ અયોધ્યા માટે થઈ રવાના : એરપોર્ટ પરના મુસાફરો પણ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં જોવા મળ્યા

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં અભિષેક સમારોહનું...

અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે  જાહેર રજા માટે માંગ

આગામી તા.૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે તે પ્રસંગે સમગ્ર દેશ...