ગાંધીધામના સપનાનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું : ૭૩ હજારની માલમતાની ચોરી કરીને ફરાર
શહેરના સપનાનગરમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવીને ૭૩ હજારનું ખાતર પાડ્યું હતું. મકાનના તાળા તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ સોના-...
શહેરના સપનાનગરમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવીને ૭૩ હજારનું ખાતર પાડ્યું હતું. મકાનના તાળા તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ સોના-...
ભારતભરની સહકારી બેન્કો સારા બેન્કિંગ માપદંડો સાથે પ્રગતિ કરી આગળ આવે અને પ્રોત્સાહિત થાય તે માટે દર વર્ષે 'બેંકો પુરષ્કાર'નું...
બજારમાં ભરબપોરે ટાઉનહોલ જેવા ધમધમતા વિસ્તારમાં બનેલા લૂંટના બનાવે ચકચાર સાથે સનસનાટી સર્જી છે. મૂળ યુપીના અને હાલે વરસામેડી અંજાર...
હોંગકોંગથી પાકિસ્તાન તરફ જતા એક જહાજમાંથી સંદિગ્ધ મશિનરી મળી આવતા તંત્ર એલર્ટ થયું છે. આ જહાજમાં પાકિસ્તાન સરકાર માટેના વિન્ડમિલના...
ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળ આધોઇ ના સેક્ટર-3 માં રહેતા અને હાલ મુંબઈ રહેતા કપડાના વેપારી જયંતીભાઈ...
ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગળપાદર ભવાની નગર ના મકાન નંબર 83 માં રહેતા ધર્મેન્દ્રભાઈ મોહનલાલ...
બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે કંડલા થી ખારીરોહર જતી પેટ્રોલ-ડીઝલની પાઇપલાઇન તોડી તેમાંથી પેટ્રોલ ડિઝલની ચોરી કરવામાં આવી હતી...
અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે રામકૃષ્ણ મહાવીર નગર ત્રણ માં રહેતા જગદીશકુમાર અરજણભાઈ પટેલ ઉંમર વર્ષ 52 એ...
ગાંધીધામમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી તબીબો સાથે કોરોના વાઈરસને લઈને મંથન કરવામાં આવ્યું હતું અને આ વાયરસ થી બચવા માટેની...
મમુઆરા નજીક ડમ્પર તાડપત્રી લેવા ચડેલા યુવાનને વીજશોક લાગતા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું પધ્ધર પોલીસ મથકમાંથી મળતી વિગતો...