Gujarat

મોથાળા તેમજ કનકપર ની બાજુમાં આવેલ ખેતીવાડી માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્ર ની શરૂઆત કરવામાં આવી

ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ દ્વારા મોથાળા ખેતીવાડી માર્કેટ યાર્ડમાં મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. જેમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો...

ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળામાં માનવ મેરામણ ઉમટ્યું, લોકોએ મેળામાં મ્હાલવાની મજા માણી

ભરૂચ તાલુકાના પૌરાણિક શુકલતીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી...

ભરૂચમાં શુકલતીર્થની જાત્રામાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા ૩ ડૂબ્યા, ૨ ના મોત, એકની શોધખોળ ચાલુ

બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો શુકલતીર્થની જાત્રામાં ગયા હતા. જ્યાં નર્મદા નદીમાં ન્હાવા જતા...

ગુજરાતમાં સૌ પ્રથમવાર કૈલાશ ગુરુકુલમ ખાતે સ્થાપિત થનાર સૌથી મોટું સ્ફટિક ચિંતામણી શિવલિંગ ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવ્યું

જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવની માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તા.19 નવેમ્બર સુધી દરરોજ બપોરના 2:30...

દેવ દિવાળી પર્વ નિમિત્તે ભરૂચના શકિતનાથ ખાતે આવેલા શ્રી BAPS સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવ ઉજવાયો

દેવ દિવાળીને દેવ દીપાવલી અથવા ત્રિપુરોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, દેવ દિવાળી દર વર્ષે દેશભરમાં કારતક સુદ પૂનમના દિવસે...

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જિનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી સિદ્ધાચલ શત્રુંજય પટ્ટના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

શ્રી શેત્રુંજય મહાતીર્થ ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી તે ૫૦ મીટરની ઊંચાઇએ...

ફરી એક વખત ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાયું : 500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ કબ્જે : ટૂંક સમયમાં ડ્રગ્સનો જથ્થો પોરબંદર પોર્ટ પર લાવવાની આશંકા

Copy image પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. તેની વચ્ચે સૂત્રો જણાવી રહ્યા છે કે, ગુજરાતના દરિયાકાંઠેથી ફરી...

રૂપિયા ૫ કરોડ સુધીની કિંમતની જમીનની પ્રિમિયમ વસુલાતની સત્તા કલેક્ટરને સોંપાઈ

copy image ખેતી થી ખેતી અને ખેતી થી બિન ખેતી ના હેતુફેર ના કિસ્સામાં ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય “મિનીમમ...

બોપલ હત્યા કેસમાં સામેલ આરોપી શખ્સને ઘટના સ્થળે લઈ જવાતા તે રડવા લાગ્યો

 સૂત્રો જણાવી રહ્યા છે બોપલ હત્યા કેસમાં સામેલ આરોપી શખ્સને ઘટના સ્થળે લઈ જવાતા તે રડવા લાગ્યો હતું. આ સમગ્ર...