Gujarat

નર્મદા ખાતે આવેલ પોઇચાની હોટલમાં સીસીટીવી ન હોવાના કારણે ગુનો નોંધાયો

નર્મદા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત અનેક ફરવાલાયક સ્થળો હોવાથી હોટલો અને રીસોર્ટની સંખ્યામાં વધારો થયો છે ત્યારે પોલીસે...

નર્મદા ખાતે આવેલ તિલકવાડામાં 18 વર્ષીય યુવાને ઝેરી દવા ગટગટાવી મોતને ભેટો કર્યો     

નર્મદા ખાતે આવેલ તિલકવાડાના દેવલિયા ગામમાં 18 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું....

નર્મદા ખાતે આવેલ ગરુડેશ્વરના મોટાપીરીયામાં 17 વર્ષીય બાળકીએ ઝેરી દવા પી જતાં સારવાર દરમીયાન તેનું મોત નીપજયું

 નર્મદા ખાતે આવેલ ગરુડેશ્વરના મોટાપીરીયામાં 17 વર્ષીય બાળકીએ ઝેરી દવા પી જતાં સારવાર દરમીયાન તેનું મોત નીપજયું હતું. આ અંગે...

ક્રાઈમ બ્રાંચે ગોંડલમાંથી રૂ. 61,490 ની કિંમતનો 6 કિલો ગાંજા સાથે એક શખ્શને ઝડપી પાડ્યો

ગોંડલ ખાતે આવેલ મફતીયાપરામાં રહેતા તૈયબ કાસમભાઇ જુણેજાનાં મકાન પર ક્રાઈમ બ્રાંચે રેઇડ પાડી રૂ. 61,490 ની કિંમતનો 6 કિલો...

અબડાસા ખાતે આવેલ સાંઘીપુરમના સિનિયર ઈન્જિનીયર સાથે ફાસ્ટેગ રિચાર્જના બહાને 61 હજારની ઓનલાઈન ઠગાઈ : પોલીસે મથકે નોંધાઈ ફરિયાદ

અબડાસા ખાતે આવેલ સાંઘીપુરમના સિનિયર ઈન્જિનીયર સાથે ફાસ્ટેગ રિચાર્જ કરવાના બહાને એપ્રિલ માસમાં થયેલી રૂા. 61,500ની  ઓનલાઈન ઠગાઈની ફરિયાદ પોલીસ...

અમદાવાદ ખાતે આવેલ વસ્ત્રાપુર પુરની કંપની સાથે 5.87 કરોડની છેતરપિંડી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

 અમદાવાદ ખાતે આવેલ વસ્ત્રાપુરમાં એક કંપની સાથે શિપિંગ કંપનીના બે માલિકે 5.87 કરોડની ઠગાઈ આચરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ...

 

કલોલ ખાતે આવેલ ઈટલામાં કુલ કી.33 હજારના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો કાલોલ ખાતે આવેલ ઈટલા ગામમાથી 33000ના વિદેશી દારૂ...

સુરેન્દ્રનગર ખાતે આવેલ ધ્રાંગધ્રામાં વીજ કરંટ લાગતાં 10 વર્ષીય બાળકનું મોત નીપજયું

સુરેન્દ્રનગર ખાતે આવેલ ધ્રાંગધ્રાના બાવળી ગામમાં વીજ કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું  મોત નુપજ્યું હતું. મળેલ માહિતી મુજબ 10 વર્ષીય...

બનાસકાંઠા ખાતે આવેલ ધાનેરામાં ઘરની સામેથી બાઈકની ચોરી : સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ

બનાસકાંઠા ખાતે આવેલ ધાનેરામાં ચોરીનો બનાવો સામે આવ્યો છે. જે ઘટનામાં ગત રાત્રે ધાનેરામાં ઘરની સામેથી બાઈકની ચોરી થયેલ છે....

રતનપરના વેપારીને ચુનો લગાવનાર 3 શખ્સને ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમા જ ઝડપી પાડતી જોરાવરનગર પોલીસ

  સુરેન્દ્રનગર ખાતે આવેલ રતનપર વિસ્તાર માં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારીને બજારભાવથી ઓછા ભાવે 80 ટન ચોખા આપવાનું...