શક્તિસિંહ ગોહિલે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે,’ભરોસાની ભેંસ પાડો જણે છે,ગુજરાતને ભાજપે નથી બનાવ્યું. અત્યાર સુધી ભાજપ અને તેમની વાતો ઉપર લોકોએ ખૂબ ભરોસો કર્યો છે.
રાજકોટમાં આજે રાજ્યસભાનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે,'ભરોસાની ભેંસ પાડો જણે...