Year: 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા હાથ ધરાયેલ કામગીરી અન્વયેઆરોગ્ય અગ્ર સચિવશ્રી જ્યંતિ રવિના અધ્યક્ષસ્થાને સમિક્ષા બેઠક યોજાઈ

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવશ્રી ડો. જયંતિ રવિએ આજે સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહી જિલ્લામાં વધતા જતાં કોરોનાના...

કોરોના પોઝીટીવ ૬ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની તેજસભાઈ, કાંતિભાઈ, દિનેશભાઈ...

વર્ધમાન નગર એચડીએફસી પાછળ રહેતા છ પરપ્રાંતિય ના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

જાણવા મળતી વિગતો મુજબ વર્ધમાન નગર એચડીએફસી પાછળ રહેતા જાફરાબાદ થી આવેલા નલિયા અલ્ટ્રાટેક કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોના રિપોર્ટ...

ફુલેશભાઈ માહેશ્વરી ના દિવંગત આત્મા ની શાંતિ મળે અવિરત આ સેવા એમની ચાલુ રહેશે

ફુલેશભાઈમાહેશ્વરી ના દિવંગત આત્મા ની શાંતિ મળે અવિરત આ સેવા એમની ચાલુ રહેશેઆજરોજ તા: ૧૪/૦૭/૨૦૨૦ ના રોજ મંગળવાર ના રોજ...

માધાપર માં ૧૨૫ ફુટઊંડા કૂવા માં બિલાડો પડી જતાં ગૌરક્ષક ની ટિમ દ્વારા મહા મેહનતે જીવ બચાયો

સ્વ ફુલેશભાઈમાહેશ્વરી ના દિવંગત આત્મા ની શાંતિ મળે અવિરત આ સેવા એમની ચાલુ રહેશેમાધાપર ક્રિષ્ના સોસાયટી ની પાછળ ૧૨૫ ફુટ...

સુરતમાં 15 જુલાઈ થી 29 જુલાઈ સુધી 144 કલમ લાગુ

સુરતમાં કોરોનાનો પેસારો અટકાવવા માટે ચા-પાન મસાલાની દુકાનો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે પરંતુ, હવે સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા...

માસ્ક બાબતે પ્રસુતાનાં પરિવારને રોકયા, શિશુનું મૃત્યુ થયું

રાજયમાં કોરોના મહામારીનાં કહેરને રોકવા માસ્ક પહેરવુ ફરજીયાત કરવામાં આવ્યુ છે અને કોરોનાથી બચવા માસ્ક પહેરવુ જરૂરી પણ છે. પણ...

રાજકોટ પડધરીમાં અઠવાડીયા પહેલા તણાયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો

રાજકોટ : શહેરમાં એક અઠવાડિયા પહેલા રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે શહેર તથા જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ હતી. જેમાં પડધરીના...

મહુવાના ઓંડચમાં વીજકરંટ લાગતાં ગાય અને પાડીનું મોત નીપજયું

સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં ઓંડચ ગામની સીમમાં પૂર્ણા નદીના કિનારે ચારો ચરી રહેલ ગાય અને પાડીને વીજ કરંટ લાગતાં મોત...