Year: 2021

દ્વારિકા ખાતે આહીર સમાજ દ્વારા નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી અધ્યક્ષ સી.આર પાટીલ હસ્તે નુતન ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

દ્વારિકા ખાતે આહીર સમાજ દ્વારા નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ  ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી અધ્યક્ષ સી.આર પાટીલ હસ્તે નુતન...

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વારાસણી ખાતેથી મિશનનું ઇ-લોન્ચીંગ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરપ્રદેશ વારાસણીથી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર મિશનનો શુભારંભ કર્યો હતો. આ મિશનથી રૂ.૬૪,૧૮૦ કરોડના માતબર બજેટથી...

ગાંધીધામ-આદિપુરના 2 શખ્સને 1.32 લાખના ચરસ સાથે માળિયા પોલીસે જડપી પડ્યા

કચ્છથી કારમાં ચરસની ખેપમારવા નિકળેલા ગાંધીધામ અને આદિપુરના બે શખ્સ સહિત ત્રણ ઇસમોને માળિયા પોલીસે પકડી લઇ પાંચ વિરૂધ્ધ એનડીપીએસ...

ભચાઉના બટીયા પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો

ગાંધીધામ થી ભચાઉ હાઇવે પર સાંજે માત્ર 3 કલાકના સમયગાળામાં માર્ગ અકસ્માતમાં ત્રણ માનવ જિંદગી હોમાઇ હતી, જેમાં ભચાઉના બટિયા...

કોંગ્રેસ દ્વારા કચ્છના ખેડૂતો સાથે થઇ રહેલા અન્યાય માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ખાવડા વિસ્તાર તેમજ બંની ની જનસંખ્યાની માનવ વસ્તી ધરાવતો વિસ્તારમાં માત્ર એકજ સી એચ સી હોસ્પિટલ આવેલ

ધોળકાના કોઠ ગણેશપુરા ગામે સ્વયંભુ પ્રગટ ગણપતિ બાપ્પા ના દર્શન કરવા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા