Year: 2021
ગાંધીજીની સ્વચ્છતાની વિચારધારાએ દેશમાં આંદોલનનું સ્વરૂપ પકડયું છે મુખ્યમંત્રી
સત્ય અને અહિંસાના આગ્રહી ગાંધીજીના વિચારોને કારણે અંગ્રેજોને આ દેશ છોડવો પડયો હતો, આ ઉપરાંત પૂ. ગાંધીજીએ સ્વચ્છતાના આગ્રહી હતા....
અદાણી પોર્ટ કાયદાથી ઉપર નથી, ડ્રગ્સ ઉતારવામાં તેની ભૂમિકાની તપાસ જરૂરી
આ ઘટના દેશની સુરક્ષાને સાંકળે છે: આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા મુન્દ્રા પોર્ટ ઉપર અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયા...
ભુજના હમીરસર તળાવમાં નગરપાલિકાએ કરેલું બાંધકામ 3 મહિનામાં તોડવાનો હાઇકોર્ટનો આદેશ
ભુજ શહેરના હૃદય સમા 450 વર્ષ જુના હમીરસર તળાવને વર્ષ 2001માં આવેલા મહાવિનાશક ધરતીકંપમાં ભારે ક્ષતિ પહોંચી હતી. ભુજમાં 5થી...
રાજકોટની ગોંડલની સંઘાણી શેરીમાં એલસીબીનો દરોડો:11 હજારનો દારૂ-બીયર સાથે બુટલેગરની ધરપકડ
ગોંડલમાં સંઘાણી શેરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 11 હજારના દારૂ બીયરના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી હતી.જયારે જેના મકાનમાં...