Year: 2021

સમગ્ર ભારત દેશ કોરોનાની મહામારી માંથી બહાર નીકળે તે હેતુસર મોટા મતિયા દેવ ની પગપાળા યાત્રા યોજાઈ

લખપત તાલુકાના પાન્ધ્રો ખાતે સરકારી ઉદ્યોગગૃહો દ્વારા “કોવિડ કેર સેન્ટર” શરૂ કરવામાં આવે તેવી ભાજપ અગ્રણી દ્વારા માંગ કરવામાં આવી

(પાન્ધ્રો તા.૨૩/૪): પ્રવર્તમાન સમયમાં કોવીડ-૧૯ નો રોગ સમગ્ર વિશ્વમાં ભરડો લઈ રહ્યો છે ત્યારે સરહદી લખપત તાલુકામાં છેવાડાની પ્રજાને આકસ્મિક...

વધુ 4 અધિકારીઓ થયા કોરોના સંક્રમિત

મળતી માહિતી મુજબ/ દરેક સરકારી કચેરીની જેમ મ્યુનિ. કોર્પોરેશન કચેરી પણ કોરોના થી ઘેરાયેલી હોય તેમ વધુ કર્મચારીઓ અને અધિકારીઓ...

સુરેન્દ્રનગરમાં 3 ઇસમો દેશી હથિયારો તેમજ કારતૂસ સાથે દબોચી પડાયા

મળતી માહિતી મુજબ/ સુરેન્દ્રનગરના 3 ઇસમોને તાજેતરમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દેશી હથિયારો તેમજ જીવતા કારતુસ વડે દબોચી લેતા પૂર્વ...

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની સંઘવી મહિલા કોલેજના ભવનનું ધારાસભ્ય ‌અંબરીષ ડેર દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું

રાજુલાની સંઘવી મહિલા કોલેજના નવનિર્માણ ભવનનું ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી હીરા લક્ષ્મીબેન ભાઈદાસ સંઘવી...