Month: August 2022

કચ્છના સરકારી દવાખાનાઓમાં વાયરલ ફીવરના કેસોમાં વધારો રોજ 1500 દર્દી

કચ્છ જિલ્લામાં હાલ તહેવારોની સિઝનમાં રોગચાળાએ જાણે જાળ પાથરી છે. છેલ્લા એક મહિનાથી આ પરિસ્થિતિના કારણે દવાખાનાઓમાં પણ હજુ  દર્દીઓનો...

ગાંધીધામમાં કોરોનાએ ફરી પકડી તેજ રફતાર 

કચ્છ જિલ્લામાં કોરોનાની રફતાર તેજ થતી જાય છે. ઋતુજન્ય રોગચાળાને કારણે સરકારી દવાખાનાઓમાં દર્દીઓની મોટી સંખ્યા છે  ત્યારે બીજી બાજુ...

પિંગલેશ્વર મંદિર પાસે નાયરા નદીના ચેકડેમમાં ડુબી જતા એક યુવકનું મોત

અબડાસા તાલુકાના પિંગલેશ્વર નજીક નાયરા નદીના ચેકડેમમાં ન્હવા ગયેલા પાંચ યુવાનો પૈકીનો એક યુવક ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો....

ગાંધીધામના  સરકારી વિશ્રામ ગૃહમાંથી 11 હજારની ચોરી કરી: તસ્કરો થયા ફરાર

ગાંધીધામના સરકારી વિશ્રામ ગૃહના કબાટમાં રાખેલી રૂપિયા 10,000 રોકડ અને સ્ટોર રુમમાં રાખેલી ડ્રીલ મળી કુલ રૂપિયા 11,700 ની માલમત્તા...