સરકારી આંગણવાડીના પ્લોટોમાંથી ઝાડી (બાવળ) ઉગવના લીધે નરસિંહ મહેતા નગરમાં સાપ નો ઉપદ્રવ વધ્યો એક જ દિવસમાં અનેક ઘરોમાં સાપ નીકળ્યા
કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં બનેલી સૌથી મોટી વસાહત રાવલ વાડી રીલોકેશન સાઈડના નરસિંહ મહેતા નગરમાં હાલની ગરમીના કારણે જીવજંતુઓ મુખ્યત્વે...