Month: February 2024

ઝાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે 26 માં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે

1008 મહામંડલેશ્વર સ્વામી અલખ ગિરિજી મહારાજનો સંકલ્પ હતો કે માં ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાતના ઘરે-ઘરે તથા...

અંકલેશ્વર શહેરના એસ.ટી. ડેપોની સામે આવેલ HDFC બેન્કના ATM તોડી ચોરી કરવાના નિષ્ફળ પ્રયાસમાં પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો

અંક્લેશ્વરના સિટી બસ સ્ટેન્ડ સામે આવેલા એચડીએફસી બેન્કને રાત્રીના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ પથ્થર તેમજ સળિયા વડે એટીએમ...

વાંકાનેર ખાતે આવેલ પ્રતાપગઢમાં સામાન્ય બાબતે ત્રણ ઈશમો દ્વારા બે શખ્સોને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ

વાંકાનેર ખાતે આવેલ પ્રતાપગઢ ગામમાં સામાન્ય બાબતે ત્રણ ઈશમો દ્વારા બે શખ્સોને માર મારવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ...