Year: 2025

નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (4)

જગતના તાત એવા અન્નદાતા માટે અમારી સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી...

નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (3)

ગુજરાતની આશરે ૩૬% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ...

નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (ભાગ-2)

ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં “ઘરનું ઘર” સ્વપ્નને પરિપૂર્ણ કરવા...

નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (ભાગ-1)

વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાના પ્રણેતા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા ગુજરાતના પનોતાપુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાનશ્રી...

ગુજરાતમાં વર્ષ-૨૦૨૫ દરમ્યાન ૩૦ IAS અધિકારીઓ ઉપલબ્ધ થશે :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

copy image  ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની...

દિલ્હીમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાથે જળ શક્તિ મંત્રી શ્રી C R પાટીલ સાહેબને તેમની સિનિયર અધિકારીઓ સાથે મિટિંગ બાદ મંત્રીશ્રી ત્રિવેણી ઉત્સવમાં જોડવા આવ્હાન કર્યું

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૫૩૫ કરોડની જોગવાઇ

ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-૩ માટે ગુજરાત પસંદ કરાયેલું પ્રથમ રાજ્ય છે. આ યોજના અંતર્ગત ૧૪ હજારથી વધુ ગ્રામ પંચાયતોને...

ગુજરાત ભાજપાનો ગઢ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ફરી એકવાર શાનદાર દેખાવ

ગુજરાત ભાજપાનો ગઢ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ફરી એકવાર શાનદાર દેખાવ. ત્રણ દાયકાથી ભાજપા ગુજરાતમાં છવાયેલું છે.સ્વ.કેશુબાપા પછી નરેન્દ્રભાઈ એ ગુજરાતને...

અઢી વર્ષ પૂર્વે આદિપુરમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી 20 વર્ષ માટે જેલમાં ધકેલાયો

copy image સૂત્રો જણાવી રહ્યા છે કે, અઢી વર્ષ પૂર્વે આદિપુરમાં બાળકી સાથે થયેલ દુષ્કર્મના કેસમાં આરોપી શખ્સને વીસ વર્ષ...

મુંદ્રામાં બનેલ આપઘાત કેસમાં આરોપીના જામીન કોર્ટે નકાર્યા

copy image મુંદ્રામાં નિખિલભાઈએ ગળેફાંસો ખાઈ લીધો હોવાના બનાવમાં તેમના પત્ની તેમજ અન્ય આરોપી ઈશમ વિરુદ્ધ મરવા મજબૂર કરેલ હોવાનો...