Month: December 2025

સંસ્કૃત ભાષાના વિકાસ માટે કટિબધ્ધ ગુજરાત સરકાર

કચ્છમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ દ્વારા શ્રી સ્વામીનારાયણ કન્યા વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ભવ્ય ઉજવણી...

ભુજમાં મધુમેહ (ડાયાબિટીસ), સિટીઝન કેર, હરસ-મસા-ભગંદરના આયુર્વેદિક નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન

ભુજમાં આયુષની કચેરી, ગાંધીનગર તથા વૈદ્ય નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા નિ:શુલ્ક મધુમેહ (ડાયાબિટીસ) હરસ-મસા-ભગંદરના નિદાન-સારવાર-સલાહ કેમ્પ, સીનિયર...

આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા નવીન શરૂ કરવામાં આવેલ કૃષિ યાંત્રીકરણ યોજના મીની ટ્રેક્ટર ખરીદી માટે સહાય આપવામાં આવશે

કચ્છ જિલ્લાના બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા નવીન શરૂકરવામાં આવેલ કૃષિ યાંત્રીકરણ યોજના હેઠળ...

કચ્છમાં રણોત્સવનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ માટે ૩ ડિસેમ્બરથી ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરાશે

કચ્છના ધોરડો સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “ધોરડો...

રાપરમાં મેવાસા એન.એચ. થી પેથાપર કુંભારિયા માણાબા રોડનું  નવીનીકરણ શરૂ કરાયું

        મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ રોડ રસ્તાની રિસર્ફેસિંગ અને સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે જેમાં માર્ગ અને...

શિયાળો અને મેદસ્વિતા: સાવચેતી, સમજણ અને સ્વાસ્થ્ય માટેનું માર્ગદર્શન

   શિયાળો એ આરામદાયક ઋતુ છે. જેમાં ઠંડુ વાતાવરણ, પૌષ્ટિક શાકભાજી, ગરમ ખોરાક અને શાંતિપૂર્ણ દિવસો હોય છે. પરંતુ આ જ ઋતુ...

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રા તાલુકામાં ગાઢ વનીકરણ અભિયાનનો શુભારંભ

મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત રહ્યું છે. તાજેતરમાં મુન્દ્રા તાલુકાના રમણીયા અને બેરાજા ગામોમાં મોટા પાયે...