Year: 2026

પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને કામગીરીની સમીક્ષા કરી

આજરોજ જિલ્લા પંચાયત ખાતે પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ તથા અધિકારીઓની સંયુક્ત  બેઠક યોજીને જિલ્લામાં પ્રગતિહેઠળના વિકાસ કામોની...

ભચાઉ મેઘપર-કુજીસર નજીક આવેલ કર્મતારા પવન ઉર્જા કંપની માં સ્થાનિક ઉચ્ચ, ટેક્નિકલ શિક્ષણ પ્રાપ્ત યુવાનો થી અન્યાય અંગે.

મહેરબાન સાહેબ શ્રી જયભારત સાથે જણાવવાનું કે ભચાઉ તાલુકાના મેઘપર કુંજીસર ગામ નજીક આવેલ કર્મતારા પવન ઉર્જા કંપની માં સ્થાનિક...

છત્રોં કી ગૂંજ” એ ફક્ત એક આંદોલન નથી, પરંતુ દરેક વિદ્યાર્થીના સપના, સંઘર્ષો અને અધિકારોનો સામૂહિક અવાજ.”

પુર્વે કચ્છ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસે ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ તરફ થી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ...

ગુજરાતના કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદ લખમશી ચાવડાનું વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ યુકે દ્વારા સન્માન.

સંસદીય કાર્યકાળ દરમિયાન સતત ત્રણ વખત ચૂંટાયેલા સાંસદ તરીકે સૌથી વધુસોશિયલ મીડિયા પોસ્ટ્સ પ્રકાશિત કરવા બદલ, તેમજ પારદર્શક શાસન, ડિજિટલજનસંપર્ક,...

કેનેડા જઈને વસેલા ભારતીયોને મોટો ઝટકો: પેરેન્ટ્સ સ્પોન્સરશિપ વિઝા પર સરકારે લગાવી રોક!

કેનેડામાં સ્થાયી થયેલા ભારતીયો સહિત લાખો પરમેનન્ટ રેસિડન્ટ્સ અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે ફેમિલી સ્પોન્સરશિપ...

બીઆઈએસ પ્રમાણિત પ્રેક્ટિસ અપનાવવાથી ગ્રાહકોનો વધુ વિશ્વાસ જીતી શકાય છે

ભારતીય માનક બ્યુરો (BIS), ગાંધીધામ શાખા કાર્યાલય, ઉપભોક્તા બાબતો વિભાગ, ઉપભોક્તા બાબતો મંત્રાલય, ભારતસરકાર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ...

સવારથી લઈને સાંજ સુધીનો ચરબીયુ્કત અને પ્રોસેસ્ડ ચટપટો આહાર બને છે મેદસ્વિતાનું કારણ

આજના ઝડપી જીવનમાં, મેદસ્વિતા એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે, જેનું મુખ્ય કારણ આપણો આહાર અને જીવનશૈલી છે. સવારથી લઈને સાંજ સુધીનો...

સોનમ વાંગચુકનો જીવ બચાવવા જે જરૂર પડે તે કરો, દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્રને આદેશ

જાણીતા પર્યાવરણવાદી સોનમ વાંગચૂકની અનિશ્ચિત મુદ્દતની ભૂખહડતાળ ગુરુવારે 19મા દિવસમાં પ્રવેશી છે. તેમની સતત બગડતી જતી તબિયતને લઈને દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે...

પુરી જગન્નાથ યાત્રામાં ભાગદોડ; એકનું મોત

ઓરિસ્સામાં ગુરુવારે પુરીનગરમાં વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમ્યાન લાખો ભક્તોની ભીડ જમા થતાં અચાનક ભારે ભાગદોડ મચી હતી, જેમાં એક ભક્તનું...

જય જગન્નાથના જયઘોષથી માધાપર ગુંજ્યું

કચ્છી નવા વર્ષ આષાઢી બીજની ઉજવણી માધાપર ગામમાં વાજતે-ગાજતે થઇ હતી. જય જગન્નાથ, જય રણછોડ, જય માખણચોરના જયઘોષ સાથે નીકળેલી રથયાત્રાએ આકર્ષણ...