Year: 2026

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા...

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ પર બેસવા પર મનાઇ

ચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન...

કચ્‍છ જિલ્‍લામાં ૨૮મી ઓગસ્ટ-૨૦૨૬ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા...

માંડવી શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ: દેશભક્તિના રંગે રંગાયું માંડવી શહેર

માંડવી: ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે માંડવી શહેરોમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સમગ્ર...

મોદીની ચા પાર્ટીમાં ન ગયા વિપક્ષો

સંસદનું ચોમાસું સત્ર સમાપ્ત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ચાની પાર્ટીમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટીના સભ્યો...

શુદ્ધીકરણ’ વિવાદ સંસદમાં પહોંચ્યો

ઉત્તરાખંડના હદ્વાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ `શુદ્ધીકરણ' થવા અંગે શરૂ થયેલો વિવાદ ગુરુવારે સંસદ સુધી પહોંચ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતાના...

PM મોદી રાત્રે ઊંઘી શકતા નથી…’ રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે કરેલાં નિવેદન બાદ ભારે રાજકીય ચર્ચા જામી છે. રાહુલે જણાવ્યું હતું...

ચમોલી ટનલમાં ભૂસ્ખલન : 22 પૈકી 16 શ્રમિકને બચાવાયા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગુરુવારે મોડી સાંજે મોટી દુર્ઘટના બની હતી. જેમાં વિષ્ણુગાડ-પીપલકોટી જળ વિદ્યુત પરિયોજનાની નિર્માણાધીન ટનલમાં અચાનક જ ભૂસ્ખલન...

ટ્રેનના ટોઈલેટથી 40 ટકા યાત્રી હેરાન પરેશાન

સુવિધાજનક લાંબી મુસાફરી માટે જ લોકો ખાસ કરીને ટ્રેન પસંદ કરતાં હોય છે પણ આ સુવિધા જ ઘણીવાર અસુવિધા બની...

નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર કિરપાણથી હુમલો

 શિરોમણી અકાલી દળના પ્રમુખ અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર ગુરુવારે મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુદ્વારા માતા સાહિબ કૌર...