Month: April 2026

આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષોને ક્યારેય ભુલાવી શકાશે નહીં : મોદી

copy image જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલ 2025ના આતંકવાદી હુમલામાં 26 નાગરીકોએ જીવ ગુમાવ્યો હતો. પહેલગામ હુમલાની પહેલી વરસીએ પીએમ મોદીએ હુમલાના મૃતકો...

બંને પક્ષો વચ્ચે ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી યુદ્ધવિરામ લંબાવવામાં આવશે :ટ્રમ્પ

COPY IMAGE અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી યુદ્ધવિરામને લંબાવવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઈરાન પોતાનો પ્રસ્તાવ રજૂ ન...

181 દિવસ બાદ કેદારનાથનાં કપાટ ખુલ્યાં : ભાવિકો ઊમટી પડયા

copy image રૂદ્રપ્રયાગ ચારધામ યાત્રાના ચોથા દિવસે બુધવારની સવારે આઠ વાગ્યે 181 દિવસ બાદ કેદારનાથધામનાં કપાટ વિધિવત્ ખોલાયાં હતાં. સૂત્રો દ્વારા મળતી...

દુબઈથી મુંદરા આવતાં જહાજ પર ઈરાનનો હુમલો

copy image યુદ્ધથી ઊર્જા સંકટે સર્જેલા ઉચાટ વચ્ચે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ જવાનોએ બુધવારે હોર્મુઝમાં ફરી ભારત આવતાં એક સહિત...