અષાઢી બીજનાં આયોજીત “સાંસદ કચ્છ કાર્નિવલ” નિમિતે વિવિધ સમિતિઓ ની બેઠક અનેકાર્યક્રમને ઓપ અપાયો – સાંસદ વિનોદભાઈ ચાવડા.
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી કચ્છી નવું વર્ષ અષાઢીબીજની ભવ્ય ઉજવણી નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવના...