રાપરના કાનમેર પાસે નર્મદા કેનાલમાં ગાબડું

copy image

copy image

રાપરના કાનમેર પાસે નર્મદા કેનાલમાં ગાબડું

આજે જ પાણી છોડાયું ને કેનાલ તૂટી

કેનાલ તૂટતા નર્મદાનો પાણી વેડફાયો

પ્રથમ દિવસે જ કેનાલમાં પાણી છોડાયું ને કેનાલ તૂટતા કેનાલ ની ગુણવતા સામે ઉઠ્યા અનેક સવાલો

કેનાલના કામ માં મોટો મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો કાનમેર સરપંચ રામસિંહ ભાટીનો આક્ષેપ