નખત્રાણાના વંગમાં રહેતા 55 વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ મહિલાએ એસિડ ગટગટાવી લેતા મોત

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ વંગમાં 55 વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ મહિલાએ એસિડ ગટગટાવી લેતા તેમનું મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણાના વંગમાં રહેતા કુંવરબેન આહીર નામના મહિલાએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતા. ગત રાત્રે તેઓ પોતાના ઘરે હાજર હતા તે સમયે તમને એસિડ પી લેતાં તેને સારવાર હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.