માત્ર પચ્ચીસ મિનિટ માં પાકિસ્તાનના નવ આતંકી અડ્ડા સાફ
સૂત્રો જણાવી રહ્યા છે રાતના ૧.૦૫ વાગ્યાથી ૧.૩૦ વાગ્યા સુધીમાં ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું
ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી
માત્ર આતંકી અડ્ડાઓ પર હવાઈ હુમલો: સિવિલ એરિયા ને નિશાન નથી બનાવાયું