અંજાર તાલુકામાં પવનચક્કીમાંથી રૂ;2.15 લાખના મુદ્દામાલની તસ્કરી

copy image

copy image

અંજાર તાલુકામાં પવનચક્કીમાંથી રૂ;2.15 લાખની માલમત્તાની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા.7/4ના રોજ અંજાર તાલુકાના વાડા સીમમાં આ બનાવ બન્યો હતો. અહીં સર્વે નં. 83માં આવેલી રિન્યુ પ્રા. લી. કંપનીની પવનચક્કીમાંથી રૂ;2.15 લાખનો મુદ્દામાલ કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ફરાર થયી ગયા હતા. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.