ચોરાડની ધરતીના ગરવા ગાયક રમેશભાઈ પરમારનું અવસાન

copy image

દેશી રાહડા કિંગ તેમજ કચ્છ વાગડના લોકગીતોને પોતાના કંઠના કામણ થી મધુર સ્વરમાં જનતા સમક્ષ પીરસનાર તેમજ વાગડ અને ચોરાડના લોકસંગીતને એક અનોખી ઓળખ અપાવનાર અને ચોરાડ – વાગડ ના લોકસંગીતને દાંડીયારાસ માં અલગજ અંદાજ માં રજુ કરનાર ચોરાડની ધરતીના ગરવા ગાયક રમેશભાઈ પરમાર આજે આ દુનિયામાંથી વિદાય લીધી.