14 મે થી KYC ન થયું હોય એવા ગ્રાહકોનો જથ્થો સરકારે રોકી દેતા હવેથી તેમને રાશન નહીં મળે
14 મે થી KYC ન થયું હોય એવા ગ્રાહકોનો જથ્થો સરકારે રોકી દેતા હવેથી તેમને રાશન નહીં મળે
E-KYCને લઈને ફેરશોપ એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય
ગુજરાતમાં ઘણા નગરિકોએ E-KYC નથી કરાવ્યું એટલા માટે 1 જૂનથી રાજ્યની તમામ રાશન દુકાનોના દરવાજા બંધ
